હૈ જી વાલા અખંડ રોજી હરિ હાથ મા
હૈ જી વાલા અખંડ રોજી હરિ હાથ મા
કે વહાલો મારો જુવે છે વિચારી
દેવારે વાળો રે નથી દુબળો ભગવાન નથી રે ભિખારી
હૈ જી અખંડ રોજી હરિ હાથ મા
દઈ તાના દઈ થરા ઘેતના ઘેબરાં
કઢિયેલાં દૂધના કોણ પીશે
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ઘેન માં કોણ જાશે
હે જાગને જાદવા
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે
હે જળકમળ છાંડી જાને બાળા
કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?
હે જળકમળ છાંડી જાને બાળા,જળકમળ છાંડી જાને બાળા
નથી નાગણ હું મારગ ભૂલ્યો,નથી નાગણ હું મારગ ભૂલ્યો
નથી તે વેરીએ વળાવિયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો
હે જળકમળ છાંડી જાને બાળા…..
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये,पर दुख्खे उपकार करे तोये
मन अभिमान ना आणे रे
वैष्णव जन तो तेने कहिये
वण लोभी ने कपट- रहित छे,वण लोभी ने कपट- रहित छे
काम क्रोध निवार्या रे
भणे नरसैय्यो तेनुन दर्शन कर्ता,भणे नरसैय्यो तेनुन दर्शन कर्ता
कुळ एकोतेर तारया रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
वैष्णव जन तो तेने कहिये
મૈ કાનુડા તોરી રે ગોવાલણ‚મૈ કાનુડા તોરી રે ગોવાલણ‚
મોરલીએ લલચાણી રે‚
મૈ કાનુડા તોરી ગોવાલણ,મૈ કાનુડા તોરી રે ગોવાલણ‚
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે;
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું બંધાણી રે
હેં કાનુડા તોરી ગોવાલણ,હેં કાનુડા તોરી ગોવાલણ,હેં કાનુડા તોરી ગોવાલણ,હેં કાનુડા તોરી ગોવાલણ